બાળકોમાં સર્જનાત્મક અને રચનાત્મક અભિગમ વધે તે હેતુ થી પર્યાવરણ, મૌલિક શિક્ષણ, કળા અને સાંસ્કૃતિક, બાળસાહિત્ય સર્જન, વિષેશ સ્થિતિ ધરાવતા બાળકો માટે ના કાર્યો તથા ટ્રોમા કાઉન્સલિંગ ના કાર્યો તથા વિચરતી અને વિમુક્ત જાતિ ના બાળકો તથા માઇગ્રેન્ટ લેબરના બાળકો ના અધિલકારોને લગતા કાર્યો જીવન માંગલ્ય ટ્રસ્ટ સ્થાપના સમય થીજ કરી રહ્યુ છે . વર્ષ 2003 માં CRCG – બાળ અધિકાર સમૂહ ગૂજરાત ના પ્રથમ રાજ્ય કન્વિનર ની જવાબદારી જીવન માંગલ્ય ટ્રસ્ટએ નિભાવી હતી.